GUJARATOMGઅમરેલી

બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ અંતર્ગત સહાય મેળવવા અરજી કરી હોય તેવા ખેડૂતોએ

તા.૨૦ મે સુધીમાં સાધનિક પુરાવાઓ અને અરજીની નકલ બાગાયત કચેરી ખાતે જમા કરાવવા

બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ અંતર્ગત  સહાય મેળવવા અરજી કરી હોય તેવા ખેડૂતોએ તા.૨૦ મે સુધીમાં સાધનિક પુરાવાઓ અને અરજીની નકલ બાગાયત કચેરી ખાતે જમા કરાવવા

અમરેલી તા.૧૪ મે૨૦૨૪ (મંગળવાર) બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ અંતર્ગત વર્ષ ૨૦૨૪-૨૫ માટે સહાય મેળવવા ઇચ્છુક હોય તેવા ખેડુતોએતા.૧૨.૦૩.૨૦૨૪ થી તા.૧૧.૦૫.૨૦૨૪ સુધી આઈ-ખેડૂત પોર્ટલ મારફત ઓનલાઈન અરજી કરી હતી. સહાય મેળવવા ઇચ્છુક હોય અને આ સમયાગાળમાં અરજી કરી હોય તેવા ખેડૂતોએ પોતાની અરજી૭/૧૨૮-અબચત બેંક ખાતા પાસબુકઆધારકાર્ડની નકલ સહિતના જરુરી સાધનિક પુરાવા સહિતની વિગતો તા.૨૦ મે૨૦૨૪ સુધીમાં નાયબ બાગાયત નિયામકશ્રીબાગાયત કચેરીબાગાયત ભવનસરદાર ચોકચક્કરગઢ રોડ,અમરેલી પિન નં.૩૬૫૬૦૧ ખાતે બિનચૂક જમા કરાવવાના રહેશે. આ અંગેની વધુ વિગત માટે ફોન નં. (૦૨૭૯૨) ૨૨૩૮૪૪ પર સંપર્ક કરવો તેમ અમરેલી નાયબ બાગાયત નિયામકશ્રીએ એક યાદીમાં જણાવ્યુ છે.

 

  • Mr Rakesh Chavda
  • Editer & Chef
  • TEAM – ACNG TV

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!