Gir
-
GUJARAT
સોમનાથ ટ્રસ્ટ Vs સોમપુરા બ્રહ્મ સમાજ: બહારના બ્રાહ્મણો પાસે પૂજા-પાઠ કરાવતાં પોલીસ સ્ટેશનમાં ધરણાં; ‘આજનો દિવસ સોમનાથ માટે કલંકિત છે’- હીરા જોટવા – Gir Somnath (Veraval) News
સોમનાથ મંદિરમાં ટ્રસ્ટ દ્વારા બહારના બ્રાહ્મણો પાસે પૂજા-પાઠ કરાવતા હોવાને લઈ સ્થાનિક સોમપુરા બ્રહ્મ સમાજના તીર્થ પુરોહિતોમાં રોષ ફેલાયો છે.…
Read More » -
GUJARAT
દીપડાનાં રોમાંચક દૃશ્યો: ગીર જંગલમાં મુશળધાર વરસાદમાં વૃક્ષ પર આરામ ફરમાવ્યો, સ્વભાવે ચંચળ દીપડાએ એક જગ્યાએ ઊભા રહી વરસાદની મજા માણી – Gir Somnath (Veraval) News
ગીર જંગલમાં મુશળધાર વરસતા વરસાદની વન્ય પ્રાણીઓ પણ મોજ માણી રહ્યા છે. ત્યારે વરસતા વરસાદમાં વૃક્ષ પર આરામ ફરમાવવાની સાથે…
Read More » -
GUJARAT
પહેલાં જ વરસાદે ખોલી ભ્રષ્ટાચારની પોલ: ગીર સોમનાથ-ભાવનગર ને.હાઇવે પરનો નવ નિર્મિત પુલ બેસી ગયો; 2 મહિના પહેલાં જ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાયો હતો – Gir Somnath (Veraval) News
ગીર સોમનાથ (વેરાવળ)49 મિનિટ પેહલા કૉપી લિંક સોમનાથ ભાવનગર નેશનલ હાઇવે પરનો નવ નિર્મિત પુલ ઉંબરી ગામના પાટીયા પાસે પહેલાં…
Read More » -
GUJARAT
વેરાવળમાં 100 મકાનો ત્રણ દિવસથી પાણીમાં: આંખોમાં આંસુ અને હાથમાં વાસણથી ઉલેચે છે ઘરમાં ભરાયેલાં પાણી; ‘મારી દીકરીને ડેન્ગ્યુ છે છતાં પાણીમાં રહીએ છીએ’ – Gir Somnath (Veraval) News
સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. વેરાવળ શહેરમાં મેઘરાજાએ તો વિરામ લીધો છે, પરંતુ શહેરીજનોને પાલિકા તંત્રની બેદરકારીની…
Read More » -
અમરેલી
તપાસ શરૂ: ગીર-સોમનાથનાં દરિયાકિનારેથી અજાણ્યા યુવકનો મૃતદેહ મળ્યો – Gir Somnath (Veraval) News
સોમનાથ મંદિર નજીકના સમુદ્ર કિનારેથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા ચકચાર જાગી છે. ઘટનાની જાણ પ્રભાસ પાટણ પોલીસને કરવામાં આવતા…
Read More » -
અમરેલી
પ્રાકૃતિક ખેતી: સોમનાથમાં એક જ દિવસમાં 12 હજાર વૃક્ષ વવાશે – Gir Somnath (Veraval) News
અત્યારે વર્ષાઋતુનો વૈભવ ખીલી ઉઠ્યો છે. ચારે તરફ હરિયાળીનું વાતાવરણ સર્જાયું છે. નવા વૃક્ષોનું વાવેતર તથા બીજ અંકુરણ માટેનો આ…
Read More » -
GUJARAT
કામોને મંજુરી: આયોજન મંડળની બેઠક, 367 કામોને મંજુરી – Gir Somnath (Veraval) News
જિલ્લા પંચાયતના પ્રમુખ મંજૂલાબેન મુછારનાં અઘ્યક્ષસ્થાને કલેકટર કચેરીના કોન્ફરન્સ રૂમ, ઇણાજ ખાતે જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ હતી.આ બેઠકમાં જિલ્લા,…
Read More » -
GUJARAT
ગીર પંથકમાં ભૂકંપનો ફરી આંચકો: સવારે 8:18 વાગ્યે 2.8ની તીવ્રતાનો આંચકો અનુભવાયો, ભૂંકપનું કેન્દ્ર બિંદુ તાલાલાથી 12 કિમી દૂર નોંધાયું – Gir Somnath (Veraval) News
ગીર સોમનાથ જિલ્લાના ગીર પંથકમાં ભૂકંપનો ફરી આંચકો અનુભવાયો છે. આજે સવારે 8:18 વાગ્યે તાલાલા સાસણ ગીર પંથકમાં આંચકો અનુભવાયો…
Read More » -
GUJARAT
કામગીરી: વેરાવળ નજીકના બાદલપરા ગામે ડિમોલિશન હાથ ધરાયું – Gir Somnath (Veraval) News
વેરાવળ તાલુકાનુ આદર્શ ગામ બાદલપરા ગામ મા ગ્રામ પંચાયત દ્વારા 2022 થી દબાણ કરનારા ને નોટીસ આપવામાં આવેલ અને 12…
Read More »