GUJARAT

પહેલાં જ વરસાદે ખોલી ભ્રષ્ટાચારની પોલ: ગીર સોમનાથ-ભાવનગર ને.હાઇવે પરનો નવ નિર્મિત પુલ બેસી ગયો; 2 મહિના પહેલાં જ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાયો હતો – Gir Somnath (Veraval) News

ગીર સોમનાથ (વેરાવળ)49 મિનિટ પેહલા

  • કૉપી લિંક

સોમનાથ ભાવનગર નેશનલ હાઇવે પરનો નવ નિર્મિત પુલ ઉંબરી ગામના પાટીયા પાસે પહેલાં જ વરસાદમાં બેસી ગયો હતો. સરસ્વતી નદી પરનો બ્રિજ એક તરફ બેસી જતાં પહેલાં જ વરસાદમાં તંત્રની પોલ ખુલી ગઈ છે. જો કે સદનસીબે કોઈ દુર્ઘટના બની નથી. પુલ નિર્માણ કરનાર કોન્ટ્રાક્ટર



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!