GUJARAT

સમસ્યા: દાહોદના 13 વિસ્તારોમાં બે કલાક વીજ પુરવઠો બંધ રહેશે – Dahod News

દાહોદ4 કલાક પેહલા

  • કૉપી લિંક
  • વીજ લાઇનનું જરૂરી સમારકામ હાથ ધરાશે

દાહોદ એમ.જી.વી.એલ. દ્વારા દર મંગળવારે વીજ લાઇનનું જરૂરી મેન્ટેનન્સ હાથધરાય છે. ત્યારે દાહોદમાં તા.16ને મંગળવાના રોજ દાહોદ ગ્રામ્ય-2ના 132 કે.વી રાબડાળ એસ.એસ.માંથી નીકળતા 11 કેવી કઠલા ફીડર પર જરૂરી સમારકામ કરવાનું હોવાથી આ ફીડર પર આવેલ પુંસરી, જાલત, ગ

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!