GUJARAT

પાવાગઢમાં 500 વર્ષ જૂની મૂર્તિઓ તૂટતાં જૈન સમાજ લાલઘૂમ: જૈન મુનિ અને અગ્રણીઓ વડોદરા કલેક્ટરના ઘરે આવેદન આપવા પહોંચ્યા, સુરતમાં 12 કલાકથી ધરણાં જારી – Halol News


હાલોલ2 મિનિટ પેહલા

  • કૉપી લિંક

દ્વેષબુદ્ધિથી કોઈએ મૂર્તિ તોડી હોવાનો જૈન મુનિનો આરોપ

પાવાગઢ મહાકાળી મંદિરનાં જૂનાં પગથિયાંની બાજુમાં સ્થાપિત કરાયેલી 500 વર્ષ જૂની જૈનોના તીર્થંકર નેમિનાથની પ્રતિમાઓને પાવાગઢ મહાકાળી મંદિર ટ્રસ્ટ દ્વારા કાઢી લેવામાં આવતા સમગ્ર જૈન સમાજમાં તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. ગઈકાલે બપોરે આ સમગ્ર ઘટનાની જાણ



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!