EDUCATIONGUJARATINDIAJOBSઅમરેલી

Breaking News / અમરેલી જિલ્લાની ૧૨ ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ

પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ

 

અમરેલી જિલ્લાની ૧૨ ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ

 

અમરેલી તા.૨૦ મે૨૦૨૪ (સોમવાર) અમરેલી જિલ્લાની  ૧૨ ઔદ્યોગિક તાલીમ સંસ્થા (આઈ.ટી.આઈ)માં પ્રવેશ સત્ર-૨૦૨૪ અંતર્ગત પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ થયો છે. ધો.૧૦ અને ધો.૦૮ પાસ હોય તે કોઈ પણ ઉમેદવાર વિવિધ ટ્રેડમાં અભ્યાસ કરવા માટે પ્રવેશ મેળવી શકે છે. આ માટે ઓનલાઇન અરજી કરવાની રહે છે તેના માટે જિલ્લાની કોઈ પણ આઈ.ટી.આઈ.નો સંપર્ક કરી શકશે. અમરેલી જિલ્લામાં હાલમાં અમરેલીલાઠીલીલીયાબાબરાબગસરાધારીકુંકાવાવવડિયાસાવરકુંડલાખાંભારાજુલા અને જાફરાબાદ એમ ૧૨ સ્થળોએ સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા (આઈ.ટી.આઈ) કાર્યરત છેત્યાં હેલ્પ સેન્ટરની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે. આ સેન્ટર પરથી ઉમેદવાર સહેલાઈથી ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છેતેમ ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓના નોડલ  અને અમરેલી ઔદ્યોગિક તાલીમ સંસ્થાના આચાર્યશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે.

 

  • Mr Rakesh Chavda
  • Editer & Chef
  • Team ACNG TV
  • Email :- Post News : AntiCrimeNewsGujarat@Gmail.com

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!