GUJARAT
પાણી પુરવઠો મળ્યો: છાંયા વિસ્તારનો મેઈન વાલ્વ બગડી જતાં ત્રીજા દિવસે પણ રિપેર થયો નહિ – Porbandar News
પોરબંદર છાંયા શહેરની મુખ્ય પાઇપલાઇનનો વનાણા ટોલનાકા પાસે છાંયા વિસ્તારનો મેઈન વાલ્વ બગડ્યો છે જેથી રીપેરીંગ કામ ચાલુ હોવાથી શનિવારે અને રવિવારે છાયા, નવાપરા, સાંદિપની, નરસંગ ટેકરી વિગેરે વિસ્તારોમાં નહિવત પાણી પુરવઠો મળશે તેવું જણાવ્યું હતું, પરંતુ સ
.
સ્થાનિકોને પીવાનું પાણી વિતરણ ન થતાં મુશ્કેલી વેઠવી પડી