GUJARAT

200થી વધુ વૃક્ષો વાવવામાં આવ્યા: ભગવાન પદ્મનાભજીના સાનિધ્યમાં એક વૃક્ષ મા કે નામ કાર્યક્રમ અંતર્ગત પદ્મ વાડીમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું – Patan News


પાટણ પ્રજાપતિ સમાજના ઇષ્ટદેવ ભગવાન શ્રી પદ્મનાભજીની વાડી પરિસરમાં બિરાજમાન ભગવાન શ્રી ગોપેશ્વર મહાદેવના મંદિર પરિસરનું હાલમાં શિવભક્તો અને દાતા પરિવારના સહયોગથી જીર્ણોદ્ધારની કામગીરી હાથ ધરવામાં આવી છે. ત્યારે અષાઢી બીજના પવિત્ર દિવસે શિવ મંદિર પરિસર

.

આ વૃક્ષારોપણ કાર્યક્રમ અંતર્ગત શિવ ભક્તો દ્વારા વિવિધ પ્રકારના 200થી વધુ વૃક્ષોનું વાવેતર કરી તેના જતન માટે સંકલ્પ ગ્રહણ કરાયા હતા. ભગવાન શ્રી પદ્મનાભજીની વાડી પરિસર સહિત શિવ મંદિર પરિસરની આજુબાજુ કરવામાં આવેલ વૃક્ષારોપણ કાર્યક્રમની સમાજના સૌએ સરાહના કરી હતી.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!