GUJARAT

147મી રથયાત્રાની અદભુત તસવીરો: ભાવિકો હિલોળે ચડ્યા, શણગારેલાં ટ્રક-ગજરાજે શોભા વધારી, પ્રસાદી માટે ભક્તોની પડાપડી, આદિવાસી નૃત્ય, કરતબોની જમાવટ – Ahmedabad News


આજે (7 જુલાઈ 2024) અષાઢી બીજના દિવસે અમદાવાદમાં 147મી રથયાત્રા પર ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને મોટા ભાઈ બલરામ શહેરની નગરચર્ચાએ નીકળી રહ્યા છે. જય રણછોડના નાદ સાથે રથયાત્રાનો પ્રારંભ કરાતા ભાવિકોમાં જબરદસ્ત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મંદિર પરિસરમાં

.

ચિત્રગુપ્ત અને યમરાજે આકર્ષણ જમાવ્યું

ચિત્રગુપ્ત અને યમરાજે આકર્ષણ જમાવ્યું

અખાડાનાં કરતબોએ આકર્ષણ જમાવ્યું

અખાડાનાં કરતબોએ આકર્ષણ જમાવ્યું

રથયાત્રાનો ડ્રોન નજારો

રથયાત્રાનો ડ્રોન નજારો

યુવાનોનાં કરતબોથી લોકોમાં ઉત્સાહ

યુવાનોનાં કરતબોથી લોકોમાં ઉત્સાહ

પ્રસાદ માટે લોકોમાં પડાપડી

પ્રસાદ માટે લોકોમાં પડાપડી

ચંદ્રયાન અને ટી-20 થીમ ટેબ્લોએ આકર્ષણ જમાવ્યું

ચંદ્રયાન અને ટી-20 થીમ ટેબ્લોએ આકર્ષણ જમાવ્યું



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!