GUJARAT

સંકટ ચતૂર્થી: હિંમતનગરમાં અષ્ટવિનાયક મંદિરે સંકટ ચોથે ગણેશજીને 11 કિલો જમરૂખ અર્પણ કરાયા – sabarkantha (Himatnagar) News


હિંમતનગરના વિનાયકનગરમાં આવેલા અષ્ટવિનાયક મંદિરે આજે યજમાનના હસ્તે પૂજન અર્ચન કરી ધજારોહણ કરવામાં આવ્યું હતું અને 11 કિલો જમરૂખ અર્પણ કરવામાં આવ્યા હતા.

.

સંકટ ચતૂર્થીને બુધવારે વહેલી સવારે હિંમતનગરમાં અષ્ટવિનાયક મંદિરે યજમાન આકાશ સુરજભાઇ રાઠોડના હસ્તે દાદાનો અભિષેક કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ આરતી કરી હતી. અષ્ટવિનાયક મંદિરે પૂજન અર્ચન બાદ ધજારોહણ કરવામાં આવ્યું હતું. સંકટ ચોથને લઈને 11 કિલો જમરૂખ અને કેળા અર્પણ કરવામાં આવ્યા હતા.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!