GUJARAT
શિક્ષા દિલથી દિલ સુધી: સાથ સહકાર ફાઉન્ડેશન દ્વારા બાળકોને શિક્ષણ આપવાનો પ્રોજેક્ટ હાથ ધરાયો – Ahmedabad News
વસ્તીમાં રહેતા બાળકોનો શિક્ષણનો પાયો પાક્કો થાય એ ઉદ્દેશ્યથી સાથ સહકાર ફાઉન્ડેશન દ્વારા આજથી વસ્તીમાં રહેતા બાળકોને શિક્ષણ આપવાનું શરૂ કરવામાં આવ્યું.
.
આ પ્રોજેક્ટને “શિક્ષા દિલથી દિલ સુધી” નામ આપવામાં આવ્યું છે. જેમાં સ્વયંસેવક તરીકે દેવ પરમાર, પરીક્ષિત ભારદ્વાજ, અભિનવ ચૌધરી અને જલજ અગ્રવાલ જોડ્યા છે. જાનકી જોશી અને ઋષિના પટેલ દ્વારા સંપુર્ણ પ્રોજેક્ટ આ વર્ષ માટે સંભાળવામાં આવશે.